Site icon News Continuous Bureau | Mumbai

Express Train: મુસાફરોને અગવડતા! પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર આ ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ થયું રદ

Express Train: પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ( Prayagraj Rambagh Station ) પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ ( Train Stoppage ) પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 23 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

Express Train:  સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ સમાચાર પણ વાંચો:  Har Ghar Tiranga: હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં બની લોકપ્રિય, PM મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન ખાતે આ અભિયાનના ઉજવણીની ઝલક કરી શેર..

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Exit mobile version