Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વેક્સિન સંદર્ભે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. હવે 28 દિવસ ના અંતર પછી વેક્સિન નહીં મળે. આ છે નવા નિયમ.

કોરોના વાયરસ વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશન નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે    તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વ ના નિર્દેશો આપ્યા છે. 

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ. કેન્દ્ર સરકારે આ નિર્ણય એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે લીધો છે 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે હાલ વર્તમાન ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવામાં આવતું હતું.

Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Exit mobile version