ઈન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં વાવની છત ધરાશાયી, 25થી વધુ લોકો વાવમાં પડ્યા.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
12 dead as roof of well collapses at city temple

  News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રામનવમીના દિવસે ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના થઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે. હાલ કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  મોનો રેલની સ્પીડ વધશે, મુસાફરો 10 ગણા વધશે, આટલા મેટ્રો અને રેલવે સ્ટેશનને જોડવાની યોજના..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More