Site icon

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે

Jagdeep Dhankhar: કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે

Jagdeep Dhankhar Vice President Jagdeep Dhankhar will visit Ranebennur, Karnataka tomorrow

Jagdeep Dhankhar Vice President Jagdeep Dhankhar will visit Ranebennur, Karnataka tomorrow

News Continuous Bureau | Mumbai

  • ઉપરાષ્ટ્રપતિ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  LGSF Technology: ગુજરાતમાં LGSF ટેકનોલોજીથી તૈયાર થશે ભવિષ્ય માટે મજબૂત આંગણવાડી કેન્દ્રો, ૬૦ દિવસમાં આટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version