Site icon

બોલો આ રાજ્ય માં જય શ્રી રામ ના નારા ની વિરુદ્ધ માં વિધાનસભા માં પ્રસ્તાવ આવશે. જાણો ચોંકાવનાર વિગત..

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર જય શ્રી રામના નારા લાગ્યા હતા હવે ત્રણમુલ કોંગ્રેસ બંગાળ વિધાનસભામાં તેની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

સીએમ મમતા બેનર્જીનું અપમાન ગણાવતા ટીએમસીએ કહ્યું કે તે વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ લાવી શકે છે.

Join Our WhatsApp Community

જો કે, કોંગ્રેસ અને સીપીએમ એ નિખાલસપણે કહ્યું છે કે તેઓ નિંદા પ્રસ્તાવને સમર્થન નહીં આપે.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version