કોરોનાનું સંક્રમણ જેલ સુધી પ્રસર્યું. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાન સહિત આટલા કેદીઓ આવ્યા કોરોનાની ચપેટમાં

by Dr. Mayur Parikh

કોરોના વાયરસનું સંક્રમણ હવે યુપીના સીતાપુર જેલ સુધી પહોંચી ગયું છે

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન સહિત જેલમાં બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.   

હાલ તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.

રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More