Site icon

કોંગ્રેસમાં વધતી નારાજગી- વધુ એક યુવા નેતાએ પાર્ટીને કહ્યું ટાટા બાય-બાય- સાથે લગાવ્યા ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ બની છે

Join Our WhatsApp Community

કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. 

સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામાંના પત્રમાં જયવીર શેરગીલે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

પત્રમાં કહ્યું કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિત માટે નથી પરંતુ તે એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે કે જેઓ સિકોફેન્સીમાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version