324
Join Our WhatsApp Channel
ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરોધીઓની સાથે સાથે પોતાના જ ધારાસભ્યોના નિશાના પર છે, મુખ્યમંત્રી બદલવાની માંગ થઇ રહી છે.
સરકાર બન્યા બાદ મંત્રી મંડળના વિસ્તારને લઇને પહેલા જ ભાજપના ધારાસભ્યોમાં અસહમતિ છે.
યેદિયુરપ્પાના કટ્ટર વિરોધી બસંગૌડા રમનગૌડા પાટિલે એમ પણ કહી દીધુ છે કે જો ભાજપ 2023માં ફરી સત્તા મેળવવા માંગે છે તો યેદિયુરપ્પાને હટાવવા પડશે.
You Might Be Interested In
