Site icon

ગૌ-હત્યારાઓની હવે ખેર નથી, દેશની આ રાજ્ય સરકારે ગૌ-હત્યા સામે વટહુકમ બહાર પાડ્યો… જાણો વિગતે…

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે.

જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઈ છે અને ગાય ને બચાવવા માટે કામ કરતા લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

આ વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી, ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

જોકે આ સાથે સંબંધિત બિલને હજી સુધી વિધાન પરિષદ દ્વારા મંજૂરી મળી નથી, તેથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.  

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version