Site icon

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાન વ્યાપી મસ્જિદ નીચે મંદિર છે કે કેમ તેની તપાસ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તપાસનો હુકમ આપનાર જજ નું એકાએક ટ્રાન્સફર થઈ ગયું છે. આ જજમેન્ટ આપનાર આશિષ તિવારીને વારાણસીથી શાહજહાપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના સ્થાને મહેન્દ્ર કુમાર પાંડે એ નવા જ હશે. ઉલ્લેખનીય છે કે કાશીના મામલે ઐતિહાસિક જજમેન્ટ આવી ગયા પછી હિન્દુઓ જોશમાં છે જ્યારે કે મુસ્લિમોએ આ ફેંસલાને કોર્ટમાં ચેલેન્જ આપવાનું નક્કી કર્યું છે

.

મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version