કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વધુ એક રાજ્યએ કરી લોકડાઉનની ઘોષણા

by Dr. Mayur Parikh

કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે8 મેથી 16 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યુ છે.

લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની એજન્સીઓ, રાજકીય પક્ષો ઉપરાંત ખાનગી એજન્સીઓને રાહત કાર્યમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને તૈનાત કરીને કોરોના વાયરસ સંક્રમણ સામે પગલાઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં કોરોના એ ફરી માથું ઉચક્યું, માત્ર 24 કલાકમાં ૫૦ ટકા કેસ વધ્યા. જાણો તાજા આંકડા.   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More