Site icon

શ્રાવણીયા સોમવારે માઠા સમાચાર- આ મંદિરમાં દોડધામ મચી- ત્રણના મૃત્યુ

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના પ્રખ્યાત ખાટુશ્યામજી(khatu Shyamji temple)માં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ મોટાપાયે ભેગી થઈ ગઈ હતી. 

આ અરાજકતામાં ત્રણ મહિલા શ્યામ ભક્તોના મોત થયા છે જ્યારે અનેક ભક્તો ઘાયલ થયા છે. 

હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version