શ્રાવણીયા સોમવારે માઠા સમાચાર- આ મંદિરમાં દોડધામ મચી- ત્રણના મૃત્યુ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના પ્રખ્યાત ખાટુશ્યામજી(khatu Shyamji temple)માં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. 

મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ મોટાપાયે ભેગી થઈ ગઈ હતી. 

આ અરાજકતામાં ત્રણ મહિલા શ્યામ ભક્તોના મોત થયા છે જ્યારે અનેક ભક્તો ઘાયલ થયા છે. 

હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More