Site icon

શ્રાવણીયા સોમવારે માઠા સમાચાર- આ મંદિરમાં દોડધામ મચી- ત્રણના મૃત્યુ

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના પ્રખ્યાત ખાટુશ્યામજી(khatu Shyamji temple)માં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ મોટાપાયે ભેગી થઈ ગઈ હતી. 

આ અરાજકતામાં ત્રણ મહિલા શ્યામ ભક્તોના મોત થયા છે જ્યારે અનેક ભક્તો ઘાયલ થયા છે. 

હાલમાં આ નાસભાગમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાઓ છત્રી, રેઇનકોટ સાથે જ રાખજો.. મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો..

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version