Site icon

લખીમપુર હિંસા: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાં સુધી ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી કરશે આ કામ.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હજુ સીતાપુરમાં નજરકેદ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ નજરકેદ દરમિયાન ઉપવાસ પણ શરૂ કર્યા છે અને ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી ખોરાક ન લેવાની જાહેરાત કરી છે.  

સાથે જ તેમણે કહ્યું છે કે પોલીસ તેને છોડશે ત્યારે તેઓ ચોક્કસપણે ખેડૂતોને મળવા માટે લખીમપુર જશે.

સોમવારે યોગી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમજૂતી થઈ હતી, જે બાદ લખીમપુરમાં ચાલી રહેલ તણાવ થોડો ઓછો થતો જણાય છે.

ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે રસ્તામાં બેથી ત્રણ વખત વાહનો બદલ્યા પરંતુ સવારે 5 વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે તેમની અટકાયત કરવામાં આવી. તેમને સીતાપુર પીએસી કેમ્પસમાં નજરકેદ કરવામાં આવ્યા છે. 

મુંબઈમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તોને હવે ઘરને બદલે મુંબઈ મનપા આપશે આટલા લાખ રૂપિયા સુધીની ભરપાઈ; જાણો વિગત

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version