Site icon

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક- એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાશે દિલ્હી,- હવે આ હોસ્પિટલમાં થશે તેમનો ઈલાજ

News Continuous Bureau | Mumbai 

પટનાની(Patna) પારસ હોસ્પિટલમાં(Paras Hospital) દાખલ બિહારના(bihar) પૂર્વ સીએમ(Former CM) તથા રાજદ પ્રમુખ(RJD President) લાલૂ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) તબિયત નાજૂક છે.

Join Our WhatsApp Community

સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવશે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi) લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ(Tejaswi Yadav) સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી(Health information) લીધી. 

તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કોના કહેવા પર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા- દેવેન્દ્ર ફડણવીસે રાઝ પરથી પડદો ઉંચકયો-જાણો શું કહ્યું તેમણે

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version