Site icon

 ભ્રષ્ટાચારી લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો. ઔપચારિક રીતે છુટકારો થયો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

પોતાની રમુજી અદાઓથી ભારતની જનતાને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે.

થોડા દિવસ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા હવે તે આદેશનો અમલ થયો છે. સરકારી આદેશ પ્રમાણે એક લાખ રૂપિયાના જામીન મળ્યા બાદ લાલુ પ્રસાદ યાદવને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા.

એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

જોકે થોડા સમય માટે તેઓ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એટલે કે એઇમ્સ માં પોતાનો ઈલાજ કરાવશે. ત્યારબાદ પોતાની રાજનૈતિક કર્મભૂમિ જ્યાં તેમણે પાખંડ અને ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં પરતશે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version