Site icon News Continuous Bureau | Mumbai

 ભ્રષ્ટાચારી લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો. ઔપચારિક રીતે છુટકારો થયો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પોતાની રમુજી અદાઓથી ભારતની જનતાને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે.

થોડા દિવસ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા હવે તે આદેશનો અમલ થયો છે. સરકારી આદેશ પ્રમાણે એક લાખ રૂપિયાના જામીન મળ્યા બાદ લાલુ પ્રસાદ યાદવને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા.

એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

જોકે થોડા સમય માટે તેઓ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એટલે કે એઇમ્સ માં પોતાનો ઈલાજ કરાવશે. ત્યારબાદ પોતાની રાજનૈતિક કર્મભૂમિ જ્યાં તેમણે પાખંડ અને ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં પરતશે.

Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..
Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Exit mobile version