Site icon News Continuous Bureau | Mumbai

 કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ ભાજપ મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા. 

આ સાથે તેમણે પાર્ટીનું સભ્યપદ પણ લીધું. ભાજપમાં જોડાયા બાદ ઇન્દ્રજિત સિંહે તેમના દાદાની ઇચ્છા પૂર્ણ થઈ હોવાનું કહ્યું હતું.

ઈન્દ્રજીત સિંહે કોંગ્રેસને સકંજામાં મુકતી વખતે તેમના દાદા જ્ઞાની ઝૈલ સિંહના મોતને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા. 

તેમણે કહ્યું કે, 1994 માં તેમના દાદા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કાર કોઈ કાવતરાને કારણે જાણી જોઈને અકસ્માત સર્જી હતી, જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 1994 માં 78 વર્ષની ઉંમરે ગિની ઝૈલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ચોમાસાનું એલર્ટ : રાજ્યના આ ભાગમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની વકી; જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Exit mobile version