Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપના પગલે શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય. જાણો વિગતે

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપને ધ્યાનમાં લઈને શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને સ્થાનિક સ્તરે લેવો. 

Join Our WhatsApp Channel

આ ઉપરાંત જે સ્કૂલોમાં કોરોનાનો ફેલાવ જોવા મળ્યો છે, ત્યાં આવશ્યક સ્વચ્છતા અને નિર્જંતુકીકરણ કરવાની કાર્યવાહી કરવા બાબતે સ્થાનિક પ્રશાસનને સૂચનો પણ આપ્યા છે. 

અરે વાહ શું વાત છે!! ચારકોપ માં દોડી મેટ્રો ટ્રેન… જુઓ વિડિયો જાણો વિગત…

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..

Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક, સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેફેમાં રચાયેલી સાજીશનો ખુલાસો
Goa Beach Tragedy ગોવાના બાગા બીચ પર હૃદયદ્રાવક ઘટના, સેલ્ફી લેવા ગયેલા યુવાનને સમુદ્રના મોજાં તાણી ગયા
Exit mobile version