Site icon News Continuous Bureau | Mumbai

આ જગ્યાએ લોક ડાઉન કેન્સલ થયું. લોક ડાઉન ની જાહેરાત પાછી ખેંચી.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 31 માર્ચ થી 9 એપ્રિલ સુધી lockdown નો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ જિલ્લા અધિકારી સુનિલ ચૌહાણ એ lockdown રદ કરી દીધું છે.

    કોરોના ના વધતા પ્રકોપને રોકવા ઔરંગાબાદમાં દસ દિવસનું lockdown જાહેર કરાયું હતું. પરંતુ હવે આ lockdown રદ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી અને જિલ્લા અધિકારી એ એક પત્રકાર પરિષદ યોજીને ઘોષણા કરી હતી. સુનિલ ચૌહાણ એ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એનજીઓ અને ડૉક્ટરની સલાહ લઈને lockdown રદ્ કરવાનો નિર્ણય લીધો છે.જોકે પહેલા જાહેર કરાયેલા lockdown ના પગલે બજારમાં સામાન લેવા માટે લોકોની ઘણી ભીડ ઉમટી હતી.

   ઉલ્લેખનીય છે કે, સુનિલ ચૌહાણ ના નિર્ણય નો ભાજપ અને મનસે ના નેતાઓ સાથે વિરોધ પક્ષના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.AIMIM ને અધ્યક્ષ ઈમ્તિયાઝ જલીલ એ તો નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાની ધમકી પણ આપી છે.

Maharashtra Weather Update। પેટ્રોલડીઝલના ભાવ વધારા બાદ મહારાષ્ટ્ર પર મોટું ‘આસમાની સંકટ’ ૧૭ જિલ્લાઓમાં એલર્ટ, પ્રશાસને આપી ચેતવણી
Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Bomb Scare in Pune। પુણેના હડપસરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ ૭ કલાકનું ટાઈમર જોઈ પોલીસ સ્તબ્ધ
NEET Paper Leak Case।NEET પેપર લીક પાછળ સાયબર એક્સપર્ટનું ભેજું! ધનંજય લોખંડેએ કબૂલ્યું આખું ષડયંત્ર, તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
Exit mobile version