199
Join Our WhatsApp Channel
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો નિર્ણય લીધો છે.
રાજ્યમાં કોરોના કર્ફ્યુમાં વધુ બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
એટલે કે મંગળવાર સવારે સાત વાગ્યા સુધી લાગેલું લોકડાઉન હવે ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી રહેશે.
You Might Be Interested In