Site icon

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી મે પછી લાગુ રહેશે. આ સંદર્ભે મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ફેંસલો થયો છે. મંત્રીમંડળની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અતિગંભીર હોવાને કારણે લોકડાઉન ને લંબાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. જ્યારે કે આલોકડાઉન  નું સ્વરૂપ કેવું હશે તે સંદર્ભે પહેલી તારીખે જાહેરાત કરવામાં આવશે. શક્ય છે કે લોકડાઉન ના નિયમો થોડા હળવા કરવામાં આવે. પરંતુ પહેલી મે થી 15 મેં સુધી એટલે કે ૧૫ દિવસ સુધી લોકડાઉન ને લંબાવવામાં આવશે.

Join Our WhatsApp Community

મોટા સમાચાર : કોંગ્રેસ પાર્ટીના મુંબઈના ભૂતપૂર્વ સાંસદ નું થયું કોરોના થી નિધન.
 

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version