Site icon

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી લોક ડાઉન રદ કરાયું

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી lockdown ખસેડી નાખવામાં આવ્યું છે. આ ચાર જિલ્લાઓના નામ ઓરંગાબાદ, નાંદેડ, બીડ અને જાલના છે. જ્યારે કે અન્ય બે જિલ્લાઓ એટલે કે પરભણી અને હિંગોલી માં lockdown ના નિયમો ચાલુ રાખવામાં આવ્યા છે.

વાત એમ છે કે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્થાનિક વેપારી અને લોકો દ્વારા lockdown નો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સત્તાધીશોનું માનવું છે કે lockdown ચાલુ રહેવું જોઈએ પરંતુ સામાન્ય લોકો આ માટે તૈયાર નથી.

બીજી તરફ રાજનૈતિક ગલીઓમાં ચર્ચા છે કે જે જિલ્લાના પાલક મંત્રીઓ સ્થાનિક છે તેઓ પ્રશાસન પાસે થી સફળ રીતે lockdown કેન્સલ કરવામાં સફળ રહ્યા છે. જ્યારે કે જે બે જિલ્લામાં lockdown લાગુ છે તેના પાલક મંત્રી મુંબઈ શહેરના છે. આ કારણથી અહીં lockdown ચાલુ રહેવા પામ્યું છે.

આમ મહારાષ્ટ્રમાં કોરા ના કેસ ભલે ભયજનક રીતે વધી રહ્યા હોય પરંતુ lockdown રદ થવાની શરૂઆત થઇ છે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version