Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બહુ ગાજેલી ઔરંગાબાદની રેલી કંઈ ખાસ ન રહી-કોઇ પણ મોટી જાહેરાત ન થઈ-ભાજપને હનુમાન ચાલીસા ગાવા માટે કાશ્મીર જવા કહ્યું-જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલીનું(Rally) આયોજન કર્યું હતું. આ રેલી રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા થનાર છેલ્લી રેલી હતી.  એવી અપેક્ષા હતી કે આ રેલીમાં મુખ્યમંત્રી  ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે. પરંતુ મુખ્યમંત્રીએ આવું કશું કહ્યું નહીં. આટલું જ નહીં પણ મુખ્યમંત્રીએ એકેય મોટી જાહેરાત પણ કરી નથી. જોકે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી(BJP) પર આક્ષેપોનો મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માતોશ્રી(Matoshree) ની બહાર નહીં પરંતુ કાશ્મીર માં જઈને હનુમાન ચાલીસા(Hanuman Chalisa) નું પઠન કરવું જોઈએ. મુસ્લિમ(Muslim) મતો મેળવવા માટે તેમણે જણાવ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેને(Balasaheb Thackeray) કદી મુસલમાનો થી તકલીફ નહોતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version