Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બહુ ગાજેલી ઔરંગાબાદની રેલી કંઈ ખાસ ન રહી-કોઇ પણ મોટી જાહેરાત ન થઈ-ભાજપને હનુમાન ચાલીસા ગાવા માટે કાશ્મીર જવા કહ્યું-જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલીનું(Rally) આયોજન કર્યું હતું. આ રેલી રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા થનાર છેલ્લી રેલી હતી.  એવી અપેક્ષા હતી કે આ રેલીમાં મુખ્યમંત્રી  ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે. પરંતુ મુખ્યમંત્રીએ આવું કશું કહ્યું નહીં. આટલું જ નહીં પણ મુખ્યમંત્રીએ એકેય મોટી જાહેરાત પણ કરી નથી. જોકે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી(BJP) પર આક્ષેપોનો મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માતોશ્રી(Matoshree) ની બહાર નહીં પરંતુ કાશ્મીર માં જઈને હનુમાન ચાલીસા(Hanuman Chalisa) નું પઠન કરવું જોઈએ. મુસ્લિમ(Muslim) મતો મેળવવા માટે તેમણે જણાવ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેને(Balasaheb Thackeray) કદી મુસલમાનો થી તકલીફ નહોતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version