Site icon

ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાનને પત્ર લખ્યો, અમારી મદદ કરો… આ મદદ માંગી..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે વડાપ્રધાન ને રિક્વેસ્ટ કરી છે કે લોકોને જીએસટી ભરવા માટે વધુ સમય આપવામાં આવે. તેમજ જે લોકોએ લોન લીધી છે તેમને આર્થિક સહાય મળે અને મહારાષ્ટ્રને ઓક્સિજન આપવામાં આવે.

પોતાના બે પાનાના પત્રમાં તેમણે મહારાષ્ટ્રની જનતા માટે સહાય માંગી છે. તેમનું માનવું છે કે એકલા મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા દસ લાખથી ઉપર જઈ શકે તેમ છે. આ પરિસ્થિતિમાં આજની તારીખમાં જેટલો ઓક્સિજનનો પૂરવઠો મહારાષ્ટ્ર પાસે ઉપલબ્ધ છે તેના કરતાં વધુ ઓક્સીજનની જરૂર રહેશે. તેમણે વડાપ્રધાનની એવી પણ વ્યવસ્થા કરી છે કે જે ઓક્સિજન લાવવા માટે લોજિસ્ટિક ની જરૂર છે તે મીલેટરી ના માધ્યમથી પૂરી પાડવામાં આવે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version