મહારાષ્ટ્ર અનલોક થતા કોરોનાનો પગપસારો, રાજ્યમાં નવા કેસ અને મૃત્યુઆંક માં થયો વધારો ; જાણો આજના નવા આંકડા  

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,207 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 393 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  58,76,087 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 11,449 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.45 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,60,693 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયા કરતાં પણ મોંઘું થયું. ફરી એક વખત ભાવ વધારો ઝીંકાયો. જાણો શું છે આજના ભાવ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More