164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાના એક મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,154 દરદી નોંધાયા છે અને 44 દરદી મૃત્યુ પામ્યા છે.
આ સાથે જ રાજ્યમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા 64,91,179 થઇ છે અને મરણાંકની સંખ્યા1,38,061 થઇ છે.
રાજ્યમાં આજ દિન કોરોનાના 49,812 દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
હાલ ઠાકરે સરકાર રાજ્યની કોરોના સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
You Might Be Interested In