Site icon

મહારાષ્ટ્ર સાવધાન : એક્ટિવ કેસનો આંકડો ૫૦ હજાર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાના એક મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,154 દરદી નોંધાયા છે અને 44 દરદી મૃત્યુ પામ્યા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા 64,91,179 થઇ છે અને મરણાંકની સંખ્યા1,38,061 થઇ છે. 

રાજ્યમાં આજ દિન કોરોનાના 49,812 દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

હાલ ઠાકરે સરકાર રાજ્યની કોરોના સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

કોઈ છે એન્જિનિયર તો કોઈ છે શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ, જાણો ટેલિવિઝનના આ પ્રખ્યાત સ્ટાર્સ કેટલા શિક્ષિત છે 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version