396
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,258 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 254 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,76,057 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 12,645 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.54 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 82,082 એક્ટિવ કેસ છે.
પડતા પર પાટું. હવામાન વિભાગની આગાહી: મહારાષ્ટ્રના આ ભાગોમાં આગામી 4 દિવસ પડશે ભારેથી-અતિભારે વરસાદ
You Might Be Interested In