વાલીઓ માટે રાહતના સમાચાર : હવે દરેક શાળાએ આટલા ટકા ફી ઘટાડવી પડશે. મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય.

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ મહારાષ્ટ્રની તમામ શાળાએ પોતાની ફી 15% ઘટાડવી પડશે.

આવો નિર્ણય રાજસ્થાન સરકાર પહેલા લઈ ચૂકી છે.

સુપ્રીમ કોર્ટે થોડા દિવસ અગાઉ વાલીઓને રાહત આપવા માટે ૧૫ ટકા ફી કપાસનો આદેશ આપ્યો હતો.

રાજ્ય સરકારનો આ નિર્ણય કોરોના કાળમાં વાલીઓને રાહત આપશે.

અરવિંદ શ્રીવાસ્તવનાં બૅન્ક ખાતાં ફ્રીઝ થયાં; આટલા કરોડ રૂપિયા બૅન્ક ખાતામાં હતા; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More