428
Join Our WhatsApp Channel
બજેટમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
જે ખેડૂત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સમયસર ભરશે તેને નવી લોન પર એકે રૂપિયા નું વ્યાજ નહીં કરવું પડે.
સરકારની આ યોજનાનો લાભ ૩૧ લાખ ખેડૂતોને થશે.
મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.
You Might Be Interested In
