Site icon

આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર (Shinde Govt)બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન નવી સરકાર(New govt)ના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

આ પ્રથમ તબક્કામાં એકનાથ શિંદે જૂથ(Eknath Shinde Group) અને ભાજપ (BJP) બંનેના મંત્રીઓનો સમાવેશ થશે.

આ સમાચાર પણ વાંચો: શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version