Site icon

આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર (Shinde Govt)બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન નવી સરકાર(New govt)ના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

આ પ્રથમ તબક્કામાં એકનાથ શિંદે જૂથ(Eknath Shinde Group) અને ભાજપ (BJP) બંનેના મંત્રીઓનો સમાવેશ થશે.

આ સમાચાર પણ વાંચો: શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version