Site icon

આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર (Shinde Govt)બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન નવી સરકાર(New govt)ના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

આ પ્રથમ તબક્કામાં એકનાથ શિંદે જૂથ(Eknath Shinde Group) અને ભાજપ (BJP) બંનેના મંત્રીઓનો સમાવેશ થશે.

આ સમાચાર પણ વાંચો: શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Uddhav Thackeray: મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે, દશેરા રેલીમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન
Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત
VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Exit mobile version