Site icon

મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ, શિંદે જુથના આટલાં નેતાઓ બની શકે છે મંત્રી

મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ, શિંદે જુથના આટલાં નેતાઓ બની શકે છે મંત્રી

મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ, શિંદે જુથના આટલાં નેતાઓ બની શકે છે મંત્રી

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં બહુપ્રતીક્ષિત કેબિનેટ વિસ્તરણની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આગામી સપ્તાહે એકનાથ શિંદે સરકાર કેબિનેટનું વિસ્તરણ કરીને તેનો અમલ કરશે. જેમાં શિંદે કેમ્પના 8 નેતાઓ મંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 9 ઓગસ્ટ 2022ના રોજ એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 18 ધારાસભ્યોએ શપથ લેવડાવ્યા હતા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના અને 9 મંત્રીઓ એકનાથ શિંદે જૂથના છે.

Join Our WhatsApp Community

30 જૂને એકનાથ શિંદેએ સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ‘બ્રિજ સિટી’ સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેડ-વરિયાવ બ્રિજનું લોકાર્પણ, 8 લાખની વસ્તીને આવાગમનમાં મળશે મોટી રાહત

નેતા જે અત્યારે કેબિનેટમાં છે

ભાજપના કોટામાંથી- ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુરેશ ખાડે, અતુલ સેવ, રવિન્દ્ર ચવ્હાણ, મંગલ લોઢા, વિજય કુમાર ગાવિત

શિવસેના શિંદે જૂથમાંથી- ઉદય સામંત, સંદીપન ભુમરે, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, સંજય રાઠોડ, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version