Site icon

મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે

મરાઠા અનામત, રાજ્યના જીએસટીના નાણાં, ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને અન્ય મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. 

Join Our WhatsApp Community

આ બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ, ડેપ્યુટી સીએમ અજિત પવાર, મરાઠા અનામત પેટા સમિતિના પ્રમુખ અશોક ચવ્હાણ અને મંત્રી છગન ભુજબલ પણ પ્રતિનિધિ મંડળ સાથે હાજર રહેશે. 

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સાથેની બેઠક પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને મરાઠા અનામત સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

તો હવે આવશે નેઝલ વેક્સિન… વડા પ્રધાન મોદીએ કહી આ મોટી વાત, જાણો વિગત 

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version