Site icon

મહારાષ્ટ્રના આ શહેરમાં બે દિવસનું લોકડાઉન લાગું થયું. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે તેમજ ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને સામાન્ય દિવસો દરમિયાન આંશિક લોકડાઉન લાગુ કર્યું હતું. હવે ઔરંગાબાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,569 થઈ ગઈ છે. એટલે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રશાસને નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવાર એટલે કે 13 માર્ચ તેમજ 14 માર્ચ ના દિવસે બે દિવસ માટે ઔરંગાબાદ આખેઆખો જિલ્લો પૂર્ણ રીતે બંધ રહેશે.

મોટા સમાચાર : મીરા રોડ અને ભાયંદરમાં લાગ્યું લોક ડાઉન, આખું મીરા રોડ અને ભાયંદર નહીં પરંતુ આ વિસ્તારો માં બધુંજ બંધ.
 

પ્રશાસનના આ નિર્ણયને કારણે સ્થાનિક લોકોમાં નારાજગી છે પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેને કારણે પ્રશાસન પાસે હવે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. સોમવારથી નિયમિત રીતે કામ ધંધા શરૂ થઈ જશે પરંતુ આંશિક લોકડાઉન હેઠળ સાંજે સાત વાગ્યા પછી કશું જ ચાલુ નહીં રાખી શકાય.

મહારાષ્ટ્રના વધુ બે શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ. જાણો વિગત.
 

આમ વધુ એક જિલ્લામાં સરકારે લોકડાઉન નું પગલું લીધું છે.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version