Site icon

મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી તમામ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મીટીંગ થઇ હતી.

મુંબઈના ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ત્રણ ટ્રેનો સોમવારથી પશ્ચિમ રેલવેએ બંધ કરી.

આ મિટિંગમાં કોરોના સામે લેવામાં આવતી ઉપાયોથી ના સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સર્વસંમતિથી નક્કી કર્યું છે કે લેબોરેટરી પર કાયદો કરવામાં આવશે કે તેમણે કોરોના ટેસ્ટના પરિણામો ૨૪ કલાકમાં આપવા પડશે. આ ઉપરાંત જમ્બો કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ ભરતી થયા છે તેમના પરિવારજનોને ફોન ના માધ્યમથી ઈલાજ વિશે જાણકારી આપવામાં આવશે.

આમ રાજ્ય સરકારે દર્દીઓની સુવિધા વધારવા માટે અમુક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version