163
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચકતા રાજ્ય સરકારે આકરા નિયંત્રણો લાદવાનો પ્રારંભ કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે, અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન અમલમાં રહેશે.
અમરાવતીના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
You Might Be Interested In