મહારાષ્ટ્રના આ શહેરોમાં 35 કલાકનું લોકડાઉન આવ્યું

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર માથું  ઊંચકતા રાજ્ય સરકારે આકરા નિયંત્રણો લાદવાનો પ્રારંભ કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે, અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન અમલમાં રહેશે. 

અમરાવતીના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More