Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર ની કચેરીઓમાં કામકાજનો સમય કાયમી ધોરણે બદલાશે. હવેથી ત્રણ શિફ્ટ… જાણો વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક ‘બોલ્ડ નિર્ણય’ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે કે સરકારી કર્મચારીઓમાં એક-બે નહીં પરંતુ ત્રણ શિફ્ટ શરૂ કરવામાં આવે. કોરોના ને કારણે અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જ સમયે ઘણા બધા લોકોને ઓફિસમાં બોલાવવાથી કોરોના નો ખતરો વધી જાય છે.હવે રાજ્ય સરકારે કહ્યું છે કે ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે. પહેલી શિફ્ટ વહેલી સવારથી સાંજ સુધીની હશે જ્યારે કે બીજી શિફ્ટ બપોરથી શરૂ કરીને મોડી સાંજ સુધી હશે. આ સિવાય ત્રીજી શિફ્ટ ઘરેથી કામ કરનાર લોકોની રહેશે.

હવે આ સંદર્ભે રાજ્યના આઇએએસ ઓફિસરો જે  કાંઈ પ્રત્યુત્તર આપે છે તેના આધારે આગળનો નિર્ણય લેવાશે.

 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version