Site icon

 જો આ જ રીતે ચાલુ રહ્યું તો 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં અધધધ… આટલા લાખ દર્દીઓ હશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના નો પ્રસાર મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. તેની ગતિ જોતા વિશેષજ્ઞોનું માનવું છે કે 30 એપ્રિલ સુધી કુલ ૧૧ લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં હશે. 

આ આંકડો મહારાષ્ટ્રના આંકડાઓના એનાલિસિસ કરનાર લોકો દ્વારા આપવામાં આવ્યો છે. જો આટલા બધા દર્દીઓ હશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર પાસે કેટલા ખાટલા તેમજ ઓક્સિજન અને અન્ય દવાઓ નથી. એટલે હવે સંભાળીને રહેવામાં શાણપણ છે.

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version