Site icon

 જો આ જ રીતે ચાલુ રહ્યું તો 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં અધધધ… આટલા લાખ દર્દીઓ હશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના નો પ્રસાર મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. તેની ગતિ જોતા વિશેષજ્ઞોનું માનવું છે કે 30 એપ્રિલ સુધી કુલ ૧૧ લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં હશે. 

આ આંકડો મહારાષ્ટ્રના આંકડાઓના એનાલિસિસ કરનાર લોકો દ્વારા આપવામાં આવ્યો છે. જો આટલા બધા દર્દીઓ હશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર પાસે કેટલા ખાટલા તેમજ ઓક્સિજન અને અન્ય દવાઓ નથી. એટલે હવે સંભાળીને રહેવામાં શાણપણ છે.

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version