Site icon

 જો આ જ રીતે ચાલુ રહ્યું તો 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં અધધધ… આટલા લાખ દર્દીઓ હશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના નો પ્રસાર મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. તેની ગતિ જોતા વિશેષજ્ઞોનું માનવું છે કે 30 એપ્રિલ સુધી કુલ ૧૧ લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં હશે. 

આ આંકડો મહારાષ્ટ્રના આંકડાઓના એનાલિસિસ કરનાર લોકો દ્વારા આપવામાં આવ્યો છે. જો આટલા બધા દર્દીઓ હશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર પાસે કેટલા ખાટલા તેમજ ઓક્સિજન અને અન્ય દવાઓ નથી. એટલે હવે સંભાળીને રહેવામાં શાણપણ છે.

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version