Site icon News Continuous Bureau | Mumbai

લો કરો વાત!! મધ્ય રેલવે એ અનેક ટ્રેનો બંધ કરી કારણ કે પ્રવાસીઓ નથી મળતા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાને કારણે શહેરથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં જનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. મહારાષ્ટ્ર સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારી પરવાનગી ફરજિયાત બનાવી છે. જેને કારણે લોકો એકથી બીજા સ્થાન પર નથી જઈ શકતા.

આ પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ 10મી મે સુધી દસ જેટલી ટ્રેનોને રદ કરી દીધી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોની સુચી નીચે મુજબ છે.

૧. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી મનમાડ 

૨. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી પુના

૩. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી લાતુર

૪. દાદર થી શિરડી સાઇ નગર એક્સપ્રેસ

૫. છત્રપતિ શિવાજી ટર્મિનસ ના થી નાગપુર એક્સપ્રેસ

૬. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કોલ્હાપુર એક્સપ્રેસ

૭. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી અમરાવતી એક્સપ્રેસ

૮. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી જાલના જતી ટ્રેન રદ કરવામાં આવી છે.

આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version