Site icon News Continuous Bureau | Mumbai

લો કરો વાત!! મધ્ય રેલવે એ અનેક ટ્રેનો બંધ કરી કારણ કે પ્રવાસીઓ નથી મળતા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાને કારણે શહેરથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં જનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. મહારાષ્ટ્ર સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારી પરવાનગી ફરજિયાત બનાવી છે. જેને કારણે લોકો એકથી બીજા સ્થાન પર નથી જઈ શકતા.

આ પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ 10મી મે સુધી દસ જેટલી ટ્રેનોને રદ કરી દીધી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોની સુચી નીચે મુજબ છે.

૧. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી મનમાડ 

૨. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી પુના

૩. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી લાતુર

૪. દાદર થી શિરડી સાઇ નગર એક્સપ્રેસ

૫. છત્રપતિ શિવાજી ટર્મિનસ ના થી નાગપુર એક્સપ્રેસ

૬. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કોલ્હાપુર એક્સપ્રેસ

૭. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી અમરાવતી એક્સપ્રેસ

૮. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી જાલના જતી ટ્રેન રદ કરવામાં આવી છે.

આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version