Site icon

શું ઉદ્ધવ ઠાકરે નું કર્મચારી જેવું થશે- એટલે કે મહિનો પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રી પદની નોકરી પણ પુરી- આ વાત વાયુવેગે ફેલાઇ છે

News Continuous Bureau | Mumbai 

હાલ એક વાત વાયુવેગે ફેલાઇ રહી છે કે આવતીકાલે એટલે કે ૩૦ જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashta Assembly)નું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. જોકે વિધાનસભાનું સત્ર બોલાવતા પહેલા કેબિનેટની મીટિંગ(Cabinet meeting) થશે તેમજ આ કેબિનેટની મિટિંગમાં સત્ર બોલાવવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. એવી માહિતી બહાર આવી છે કે ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari) એ માત્ર 24 કલાકની અંદર સત્ર બોલાવવાનો આદેશ આપ્યો છે. આથી ઉદ્ધવ ઠાકરે(uddhav Thackeray) પાસે હવે કોઈ પ્રકારનો વિકલ્પ બાકી રહેતો નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સરકાર નું કાઉન્ટડાઉન શરૂ- હવે અમુક કલાક કે અમુક દિવસ ના મહેમાન- જાણો રાજ્યપાલે શું કર્યું

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version