Site icon

 NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, હવે એક્સાઈઝ વિભાગે આ કારણે ફટકારી નોટિસ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર.

આર્યનખાન ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલા એનસીબી ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી શકે છે.

પ્રાપ્ત જાણકારી મુજબમહારાષ્ટ્ર એક્સાઈઝ વિભાગે સમીર વાનખેડેને  નોટીસ ફટકારી છે.

એક્સાઈઝ વિભાગે સમીર વાનખેડેના નવી મુંબઈ ખાતે આવેલા બારને 1997માં લાઈસન્સ માટેના ફોર્મમાં ખોટી જાણકારી આપવા બદલ નોટિસ આપી છે.

નવાબ મલિકે સમીર વાનખેડે મુંબઈમાં બારની માલિકી ધરાવતા હોવાનો આક્ષેપ પણ મુક્યો હતો અને હવે આ જ સંદર્ભમાં એક્સાઈઝ વિભાગે નોટિસ આપી હોવાનુ દેખાઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ક્રુઝ શિપ પર યોજાયેલી પાર્ટીમાં દરોડો પાડી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા.

સારા સમાચાર! નવા વર્ષમાં આ પશ્ચિમપરાના રહેવાસીઓને મળશે રાહત. આ રૂટની મેટ્રો શરૂ થઈ જશે. જાણો વિગત

Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Exit mobile version