Site icon

શું મનસુખ હિરેન ના પોસ્ટમોર્ટમ સાથે ચેડા થયા હતા? શું પૂજા ચૌહાણ આત્મહત્યા મામલે પણ એવું થયું હતું? ભાજપનો ગંભીર આરોપ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

મહારાષ્ટ્રની ઠાકરે સરકાર એક અથવા બીજા કારણથી અત્યારે વિવાદોમાં સપડાઈ ગઈ છે. હવે એક વધુ આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર દ્વારા કરવામાં આવ્યો છે. આશિષ શેલાર એ શંકા વ્યક્ત કરી છે કે પૂજા ચૌહાણ અને મનસુખ હિરેન આ બંને આ મામલે ફોરેન્સિક લેબોરેટરી ખાતે થઈ રહેલા પોસ્ટમોર્ટમ માં ગરબડ થઈ છે. ખાસ કરીને મનસુખ હિરેન આ મામલે પોસ્ટમોર્ટમ નું શૂટિંગ આપવામાં આવ્યું નથી. આવું શા માટે થયું? એવો પ્રશ્ન ભાજપના નેતાઓ પૂછી રહ્યા છે.

આમ મનસુખ હિરેન હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version