Site icon

મહારાષ્ટ્ર સરકારે ‘ break the chain’ એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે પોતાના મીની lockdown ના આદેશ માં અત્યાવશ્યક સેવાઓ આપનારી સૂચિ માં સુધારા વધારા કર્યા છે. સરકારના નવા આદેશ મુજબ પેટ્રોલ પમ્પ, કાર્ગો સર્વિસ, ડેટા સર્વિસ, આઇ ટી સર્વિસ, સુરક્ષા એજન્સી, ફળ વિક્રેતા આ સુવિધા આપનાર લોકોનો સમાવેશ કરી દીધો છે.

આ ઉપરાંત સરકારે જે વ્યક્તિઓ બહારગામ જવાની હોય તે વ્યક્તિને ટ્રાવેલિંગની છૂટ આપી છે. એટલે કે આ તમામ વ્યક્તિઓ કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી શકશે. જોકે આવું કરતા સમયે તેમણે પોતાની સાથે ટિકિટ રાખવી પડશે.

લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો…

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version