Site icon

હવે એકનાથ શિંદે મુંબઈ આવશે-કે પછી સરકાર બહુમત ગુમાવશે ત્યારબાદ નવી સરકારના શપથ લેવા જ આવશે- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (CM Uddhav Thackeray Govt)હવે અમુક કલાક ની મહેમાન છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહે(Governor Bhagat Singh Koshyari) ૨૪ કલાકમાં વિધાનસભાનું સત્ર બોલાવવા નો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપ વિધાનસભા(Maharashtra Assembly)માં હાજર થશે કે નહીં થાય તે સંદર્ભે અટકળો વહેતી થઇ છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એકનાથ શિંદે મુંબઈ આવી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ટોચના નેતા દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એકનાથ શિંદે મુંબઈ(Mumbai) નહીં આવે. પહેલા તેઓ સરકારને પડવા દેશે. ત્યારબાદ નવી સરકારમાં મંત્રી પદ મેળવવા માટે સીધા રાજ્યપાલ સમક્ષ પહોંચી જશે. નવી સરકાર રચાયા પછી નવા સ્પીકર ની વરણી થશે. ત્યારબાદ એકનાથ શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળશે. આમ શિવસેનાની ધાક-ધમકી નો છેદ ઊડી જશે.

Join Our WhatsApp Community
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version