મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, સંક્રમણ વધતા અમરાવતી અને અચલપુરમાં આ તારીખ સુધી લંબાવાયું લૉકડાઉન..

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સરકારે અમરાવતી અને અચલપુરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવી દીધું છે. 

લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે. અગાઉ આ બન્ને શહેરોમાં 21 ફેબ્રુઆરીએ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More